Vyakaran Vihar - Trivedi Publication
-
🎯 વ્યાકરણ વિહાર (આઠમી આવૃત્તિ) 🎯
▪️ Sale :390//-▪️ MRP : 449/- ,
▪️ Discount: 35 % ,
▪️ Courier : Free,
▪️ Edition : 2024-25
▪️ Page : - 440
▪️ Type : Theory + MCQ + PYQ
▪️ Remarks :
📱 Book ખરીદવા માટેની લીંક :https://www.aksharmaitri.org/
📱અક્ષર મૈત્રી
📞 8469882269
📱 Telegram : https://t.me/aksharMaitri
· પુસ્તકો મહાવીર અથવા તિરુપતિ કુરિયર થી મોકલવામાં આવે છે..કુરિયર ડીલીવરી ફ્રી છે. કુરિયર શહેરી વિસ્તાર તેમજ તાલુકા પ્લેસ સુધી આવે છે. જો આપના વિસ્તારમાં ડીલીવરી ઉપલબ્ધ ના હોય તો કુરિયર ઓફીસ થી કલેક્ટ કરવાનું રહેશે..
· ઓર્ડર કર્યાના બે થી ચાર દિવસ માં ડીલીવરી મળી જાય છે. જો ચારદિવસ માં ડીલીવરી ના મળે તો અમને આ નંબર પર મેસેજ કરશો જી.
· દરેક ઓર્ડર ખાસ ધ્યાન રાખી પેક કરવામાં આવે છે, તેમજ સમયસર મળી જાય તેની ખાતરી કરવામાં આવે છે. દરેક મેસેજ – દરેક કોલનોસંતોષકારક જવાબ આપવામાં આવે છે. તેમ છતાં અક્ષર મૈત્રીની સર્વિસને લગતી કોઇપણ ફરિયાદ, અભિપ્રાય સૂચન કે માર્ગદર્શન હમેશા આવકાર્ય છે.

